tag:blogger.com,1999:blog-5324647617532831410.post4429555585983316412..comments2023-10-24T21:27:32.035+05:30Comments on હરતાંફરતાં...: પથ્થરના શિલ્પ નહીં, માનવીના જીવનના ઘાટ ઘડવા છે : કાન્તિભાઈ પટેલBinit Modihttp://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5324647617532831410.post-3404905153391281692014-09-21T17:35:20.056+05:302014-09-21T17:35:20.056+05:30પ્રિય મિત્રો,
31મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર ...પ્રિય મિત્રો,<br />31મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 20-09-2013 to 20-09-2014 – 70<br /><br />બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-88489800581599828152013-09-20T23:50:43.489+05:302013-09-20T23:50:43.489+05:30પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ ...પ્રિય મિત્રો,<br />બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.<br />31મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 20-09-2012 to 20-09-2013 – 430<br /><br />બિનીત મોદી (અમદાવાદ)<br />Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-40437904627471652352012-10-06T17:45:07.887+05:302012-10-06T17:45:07.887+05:30સૌ મિત્રો,
બ્લોગની એકત્રીસમી પોસ્ટ (20 સપ્ટેમ્બર 2...સૌ મિત્રો,<br />બ્લોગની એકત્રીસમી પોસ્ટ (20 સપ્ટેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.<br /><br />કાન્તિભાઈની કળા વિશે લખવાનું જે તે સમયે મારાથી શક્ય ન બન્યું. પરંતુ એ ખોટ હવે પૂરી થાય છે. બીરેન કોઠારીના બ્લોગ પર તેમના કામનો અને એ સંબંધિત અનુભવનો એક અંશ વાંચી શકશો. આ રહી લિન્ક...http://www.birenkothari.blogspot.in/2012/10/blog-post.html<br /><br />બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 6 ઓક્ટોબર 2012Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-11487923850175308832012-09-23T13:34:53.731+05:302012-09-23T13:34:53.731+05:30શિલ્પભવનને લલિત કળા અકાદમીને સોંપવાનાં તેમનાં પગલા...શિલ્પભવનને લલિત કળા અકાદમીને સોંપવાનાં તેમનાં પગલાને 'કાન્તિકારી' જ કહી શકાય. હવે પછીનો લેખ કાન્તિભાઇની શિલ્ફસફરનો જ લખજો. અમદાવાદનાં ઇન્કમટેક્સ ખાતેની ગાંધીજીની પ્રતિમા, આ પ્રતિમા પાસે થતાં વિવિધ વિરોધ પ્રદર્શનો-ધરણાં વિશે તેમની લાગણીઓ વગેરે કેટલીય બાબતો જાણવી રસપ્રદ બની રહેશે. Vishal Patadiyahttps://www.blogger.com/profile/05662168528040456086noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-30727900974773116122012-09-22T13:45:41.719+05:302012-09-22T13:45:41.719+05:30Adabhut!!!Adabhut!!!Anonymoushttps://www.blogger.com/profile/01910000157684885499noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-20118669862308820452012-09-22T11:08:41.247+05:302012-09-22T11:08:41.247+05:30દાદાને બે દિવસ પહેલાં જ મળ્યો.
એની અસરમાંથી હજુ બહ...દાદાને બે દિવસ પહેલાં જ મળ્યો.<br />એની અસરમાંથી હજુ બહાર નહિ નીકળ્યો હોવાને કારણે, એ અનુભવ વહેંચ્યા વગર રહી નહિ શકાય.<br />તમે આપેલા ફોટા એમને પાછા આપવાની સાથે મારે પણ એક લેખ માટે તેમને મળવાનું જ હતું.<br /><br />ગયો.<br />મારા નામ-ઠામ જણાવ્યાં<br />અને કહ્યું, દાદા... લો આ ફોટા, બિનીતભાઈએ મોકલાવ્યા છે. મારા મિત્ર છે. મારે તમને મળવા આવવાનું હતું એટલે એમણે મારી સાથે મોકલ્યા... મારે તમારો એક ઇન્ટરવ્યુ કરવો છે. તમને અનુકૂળ સમય-દિવસ હોય એ કહો, ત્યારે આવી જઈશ.<br /><br />એમનો જવાબ, "તમને (ઉપર ભાર સાથે) અનુકૂળ હોય તો અત્યારે જ વાત કરી લઈએ."<br />"હા, મને તો અનુકૂળ જ છે." <br />"તો, આવો...."<br />એમ કહી એમનાં અનેક શિલ્પોથી સમૃદ્ધ ખંડમાં લઇ ગયા.<br /><br />આપણે બીજી વખત જવાનું જ છે, એવી તૈયારી સાથે ગયા હોઈએ અને પછી તરત કામ પૂરું થવાના સંજોગો સર્જાય એટલે આનંદ જ થાય. પણ ખંડમાં બેઠા પછી એમણે જે વાત કરી તે એમનાં શિલ્પો જોયા પછી થયેલા આનંદ અને આદર, બંનેમાં વધારો કરનારી હતી.<br /><br />મારો વિષય ગાંધીજીને લગતો હતો. એ વાતને સાંકળતા તેમણે કહ્યું,<br />"આ પણ ગાંધીવિચારમાં આવે. મને અત્યારે ફાવે એમ હોય તો પછી અત્યારે જ વાત કરી લેવામાં શું વાંધો? તમે બીજી વાર આવવાનું કહ્યું એટલે આવવું જ એવું થોડું? તમને શા માટે મારે ફરીથી ધક્કો ખવડાવવો?<br /><br />આમ તો આ વાત માત્ર ગાંધીવિચાર નહિ, માનવ-વિચારમાંય આવે જ પણ જાણીતા મહાનુભાવોના 'ટાઇટ શિડ્યુલ'ના અનેક અનુભવો વચ્ચે આવા ગણ્યાગાંઠ્યા અનુભવો 'ફીલ ગૂડ' કરાવે. <br /><br />શિલ્પભવનની જગ્યા કેન્દ્રિય લલિત કળા અકાદમીને ફાળે જાય એની પાકી ગોઠવણ કરી નાખ્યાની વાતનો આ અનુભવમાં ઉમેરો કર્યા પછી કહેવું પડે કે, કાન્તિભાઈ શિલ્પીએ માત્ર ગાંધીજીનાં શિલ્પો જ નથી બનાવ્યા. એમનાં વ્યક્તિત્વની સૂક્ષ્મતા પોતાના જીવનમાંય કંડારી છે. <br /><br /><br /><br /><br /><br /><br />Ketan Ruperahttps://www.blogger.com/profile/08565030166826320651noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-71971363774453624512012-09-21T16:58:29.237+05:302012-09-21T16:58:29.237+05:30:) Liked it. :) Liked it. colors of lifehttps://www.blogger.com/profile/00514624037837573255noreply@blogger.com